Ahmedabad Plane Crash : PM મોદી અને અમિતશાહ અમદાવાદ આવવા રવાના
અમદાવાદમાં આજે પ્લેન ક્રેશ દુર્ઘટ ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના PM મોદી અમદાવાદ આવવા રવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. Ahmedabad Plane Crash : અમદાવાદમાં આજે પ્લેન ક્રેશ( Air India plane crash) થયાની ભયંકર...
Advertisement
- અમદાવાદમાં આજે પ્લેન ક્રેશ દુર્ઘટ
- ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
- PM મોદી અમદાવાદ આવવા રવાના
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.
Ahmedabad Plane Crash : અમદાવાદમાં આજે પ્લેન ક્રેશ( Air India plane crash) થયાની ભયંકર દુર્ઘટના બનવા પામી. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતી વખતે 1 મિનિટની અંદર દુર્ઘટનાગ્રસ્ત થયું. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi )ઉડ્ડયનમંત્રી સાથે ઘટનાની જાણકારી લીધી. તાજેતરમાં સામે આવેલ અહેવાલ મુજબ PM મોદી અને ગૃહમંત્રી અમિતશાહ (Amit Shah)અમદાવવાદ આવવા રવાના થયા છે.

