Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મધ્યપ્રદેશના આ 17 ધાર્મિક સ્થળોએ દારૂ પર પ્રતિબંધ, સીએમ યાદવે કરી જાહેરાત

દેવી અહલ્યા બાઈની 300મી જન્મજયંતિ નિમિત્તે આજે (શુક્રવારે) ખરગોનના મહેશ્વરમાં મધ્ય પ્રદેશ સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા દારૂબંધી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે
મધ્યપ્રદેશના આ 17 ધાર્મિક સ્થળોએ દારૂ પર પ્રતિબંધ  સીએમ યાદવે કરી જાહેરાત
Advertisement
  • મધ્ય પ્રદેશમાં 17 ધાર્મિક સ્થળોએ દારૂબંધી
  • નવી દારૂનીતિ પર કેબિનેટની બેઠકમાં મંજૂરી
  • ઉજ્જૈન, મૈહર, દતિયા, પન્નામાં દારૂબંધી લાગુ

Alcohol banned in Madhya Pradesh: દેવી અહલ્યા બાઈની 300મી જન્મજયંતિ નિમિત્તે આજે (શુક્રવારે) ખરગોનના મહેશ્વરમાં મધ્ય પ્રદેશ સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા દારૂબંધી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન, મેહર મ્યુનિસિપલ કાઉન્સિલ, દતિયા, પન્ના, મંડલા, મુલતાઈ, મંદસૌર, ઓરછા, ચિત્રકૂટ, અમરકંટક, મહેશ્વર, ઓમકારેશ્વર, સલ્કનપુર, બંદકપુર, કુંડલપુર, બર્મનકાલા, લિંગા અને બર્મનખુર્દ મંડલેશ્વર મ્યુનિસિપલ કાઉન્સિલ અને ગ્રામ પંચાયતો સામેલ છે.

Tags :
Advertisement

.

×