Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amarnath Shivling Melting : બાબા બર્ફાની માત્ર 5 દિવસમાં કેમ થયા અંતર્ધ્યાન? જાણો અમરનાથ શિવલિંગ પીગળવાનું ચોંકાવનારું કારણ

Amarnath Shivling Melting : અમરનાથ યાત્રાની શરૂઆતના માત્ર 5 દિવસમાં જ પવિત્ર બરફનું શિવલિંગ ઝડપથી ઓગળી જતાં કરોડો શિવભક્તોમાં આશ્ચર્ય ફેલાયું છે. નિષ્ણાતોના મતે, આ પાછળ ગ્લોબલ વોર્મિંગ, બદલાતું હવામાન, ઘટતી હિમવર્ષા અને માનવીય પ્રવૃત્તિઓ જેવા ગંભીર પર્યાવરણીય કારણો જવાબદાર હોઈ શકે છે. આખરે બાબા બરફાની સમય પહેલાં કેમ અંતર્ધ્યાન થયા? જાણો તેના વૈજ્ઞાનિક કારણો.
amarnath shivling melting   બાબા બર્ફાની માત્ર 5 દિવસમાં કેમ થયા અંતર્ધ્યાન  જાણો અમરનાથ શિવલિંગ પીગળવાનું ચોંકાવનારું કારણ
Advertisement

Amarnath Shivling Melting : અમરનાથ યાત્રા (Amarnath Yatra) ની શરૂઆતની સાથે જ આ વખતે એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને શિવભક્તોને ભારે આશ્ચર્યમાં મૂકી દીધા છે. અમરનાથની પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનતું શિવલિંગ યાત્રા શરૂ થયાના માત્ર 5 જ દિવસમાં ખૂબ જ ઝડપથી ઓગળી ગયું છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા બર્ફાની (Baba Barfani) ના આ રીતે અચાનક અંતર્ધ્યાન થવાથી દરેક વ્યક્તિ અચંબિત છે. ભૂતકાળમાં જે શિવલિંગ આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તોને દર્શન આપતું હતું, તે હવે આટલી વહેલી તકે કેમ અદ્રશ્ય થઈ રહ્યું છે? આ પ્રશ્ન હવે માત્ર ધાર્મિક આસ્થા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ પ્રકૃતિ અને પર્યાવરણ (Environment) ના કેટલાક ગંભીર વૈજ્ઞાનિક સંકેતો (Scientific signals) છુપાયેલા છે.

Tags :
Advertisement

.

×