Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Arvind Kejriwal: દારૂ કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ રડી પડ્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું "હું ભ્રષ્ટ નથી..."

દારૂ નીતિ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તેમની સામેનો આખો કેસ બનાવટી છે. તેમણે કોર્ટ તરફથી મળેલી રાહતને સત્યનો વિજય ગણાવ્યો અને કહ્યું કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.
arvind kejriwal  દારૂ કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ રડી પડ્યા અરવિંદ કેજરીવાલ  કહ્યું  હું ભ્રષ્ટ નથી
Advertisement
  • Arvind Kejriwal: દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી નિર્દોષ
  • નિર્દોષ જાહેર થતા મીડિયા સમક્ષ રડી પડ્યા અરવિંદ કેજરીવાલ
  • આખો કેસ નકલી હતો, ફસાવવાનું ષડયંત્ર હતુંઃ કેજરીવાલ
  • અરવિંદ કેજરીવાલ પર લાગ્યો હતો દારૂ કૌભાંડનો આરોપ

Arvind Kejriwal: દિલ્હીની દારૂ નીતિ સંબંધિત કેસ (Cases related to Delhi's liquor policy) માં કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ભાવુક દેખાયા હતા. ચુકાદા પછી, તેમણે આરોપ લગાવ્યો કે, તેમની સામેનો કેસ સંપૂર્ણપણે બનાવટી છે. તેમણે આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીને નષ્ટ કરવા માટે સ્વતંત્ર ભારતમાં સૌથી મોટું રાજકીય કાવતરું (Political conspiracy) ઘડવાનું કાવતરું ઘડ્યું હતું.

Tags :
Advertisement

.

×