Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ashwini Vaishnav : કૃષિ-રેલવે માટે મોદી સરકારની 6 મહત્ત્વની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય NCDCને સશક્ત બનાવવા 2000 કરોડની મંજૂરી Union Cabinet meeting  : કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી છે....
ashwini vaishnav   કૃષિ રેલવે માટે મોદી સરકારની 6 મહત્ત્વની જાહેરાત કરી
Advertisement
  • કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી
  • મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
  • NCDCને સશક્ત બનાવવા 2000 કરોડની મંજૂરી

Union Cabinet meeting  : કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી છે. મોદી (PM Narendra Modi)કેબિનેટની (Union Cabinet meeting)બેઠકમાં 6 મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાંથી બે કૃષિ સાથે સંબંધિત જ્યારે ચાર રેલવે સાથે જોડાયેલા છે. આ જાહેરાતોનો ઉદ્દેશ્ય દેશના સહકારી સંસ્થાને મજબૂત કરવા અને રેલવે નેટવર્કને સારો કરવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav)કહ્યું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ દ્વારા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×