Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayodhya Ram Mandir Trust : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ભૂકંપ, ચંપત રાયનું રાજીનામું મંજૂર, કૃષ્ણ મોહનને કમાન

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની અસાધારણ બેઠકમાં વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી વચગાળાનો વહીવટ કૃષ્ણ મોહનને સોંપાયો છે. દાન ચોરીના વિવાદો વચ્ચે 2,800 વસ્તુઓનું રજીસ્ટર મીડિયા સામે રજૂ કરાયું હતું. 22 જુલાઈએ એસઆઈટી રિપોર્ટ બાદ અંતિમ નિર્ણય લેવાશે.
ayodhya ram mandir trust   અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ભૂકંપ  ચંપત રાયનું રાજીનામું મંજૂર  કૃષ્ણ મોહનને કમાન
Advertisement

Ayodhya Ram Mandir Trust : અયોધ્યામાં રામ મંદિરના દાનપાત્રોમાંથી કથિત ચોરીના ગંભીર આક્ષેપો અને વિવાદો વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની એક અત્યંત મહત્વપૂર્ણ અને તાકીદની બેઠક યોજાઈ હતી. સત્તાવાર Ayodhya Ram Mandir Trust ના વહીવટી અહેવાલો અનુસાર, લાંબા સમયથી વહીવટ સંભાળતા મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા મંજૂર કરી વચગાળાની કમાન કૃષ્ણ મોહનને સોંપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×