Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Badrinath temple donation fraud: અયોધ્યા બાદ હવે બદરીનાથમાં પણ ચંદા ચોરીનો ખેલ? મંદિર સમિતિએ તપાસના આપ્યા આદેશ

અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમમાં ઉચાપતના કેસમાં હજુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી, ત્યા તો હવે સુપ્રસિદ્ધ ચારધામમાંથી એક બદરીનાથમાં પણ ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે. સવાલો ઉઠતા બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ એક્શન મોડમાં આવી ગઈ છે. અને તપાસ માટે ખાસ ટીમની રચના પણ કરી છે. મંદિર ટ્રસ્ટએ જવાબદાર કર્મચારીઓ પાસેથી આ બાબતે સ્પષ્ટતા માગી છે.
badrinath temple donation fraud  અયોધ્યા બાદ હવે બદરીનાથમાં પણ ચંદા ચોરીનો ખેલ  મંદિર સમિતિએ તપાસના આપ્યા આદેશ
Advertisement

Badrinath temple donation fraud: અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ બદરીનાથ ધામમાં પણ દાન અને ચઢાવામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. સમિતિએ તાત્કાલિક અસરથી તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી છે. તંત્રએ જવાબદાર કર્મચારીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. સમગ્ર મામલાની પારદર્શક તપાસનું આશ્વાસન આપ્યું છે.

Tags :
Advertisement

.

×