ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar : SIR મુદ્દે Tejashwi Yadav ના EC પર પ્રહાર

Tejashwi Yadav : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને ચૂંટણી પંચ (EC) પર સીધા અને ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના ઈશારે રાજ્યમાં મતચોરી થઈ રહી છે અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી રહી છે.
02:09 PM Aug 13, 2025 IST | Hardik Prajapati
Tejashwi Yadav : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને ચૂંટણી પંચ (EC) પર સીધા અને ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના ઈશારે રાજ્યમાં મતચોરી થઈ રહી છે અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી રહી છે.

Tejashwi Yadav : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને ચૂંટણી પંચ (EC) પર સીધા અને ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના ઈશારે રાજ્યમાં મતચોરી થઈ રહી છે અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી રહી છે. તેજસ્વીએ કહ્યું કે કેટલાક લોકો તેને “મોદીનો જાદુ” કહે છે, પરંતુ હકીકતમાં આ જાદુ નહીં, પણ મત લૂંટ છે. જૂઓ અહેવાલ....

Tags :
BiharPoliticselectioncommissionGujarat FirstGUJARAT FIRST NEWSTejashwiyadav
Next Article