Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhatisgrah: સુકમામાં 16 નક્સલીઓએ કર્યુ આત્મસમર્પણ, 25 લાખનું હતુ ઇનામ

દેશભરમાં નક્સલ મુક્ત અભિયાન યથાવત સુકમામાં 16 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું એક મહિલા અને એક પુરુષ માઓવાદી પર 8-8 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. 25 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા 6 નક્સલીઓએ પણ આત્મસમર્પણ કર્યું Chhatisgrah : ભારત સરકાર...
chhatisgrah  સુકમામાં 16 નક્સલીઓએ કર્યુ આત્મસમર્પણ  25 લાખનું હતુ ઇનામ
Advertisement
  • દેશભરમાં નક્સલ મુક્ત અભિયાન યથાવત
  • સુકમામાં 16 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
  • એક મહિલા અને એક પુરુષ માઓવાદી પર 8-8 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું.
  • 25 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા 6 નક્સલીઓએ પણ આત્મસમર્પણ કર્યું

Chhatisgrah : ભારત સરકાર તરફથી દેશભરમાં નક્સલ (Chhattisgarh Naxal )મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગણા અને ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલ દ્વારા સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં પોલીસને સફળતા પણ મળી છે. લાખો અને કરોડો રૂપિયાના ઇનામી એવા નક્સલી(Naxal)ઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જેનો પ્રભાવ એ જોવા મળ્યો કે હવે છત્તીસગઢમાંથી કુલ 16 નક્સલીઓને આત્મસર્મપણ કરી દીધુ છે.

Tags :
Advertisement

.

×