Maharashtra: શોક સભા હતી..વિજય રેલી નહી, ઉદ્ધવ-રાજ ઠાકરેની વિજય રેલી પર CM ફડણવીસનો પલટવાર
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી ઠાકરે પરિવારના બે પિતરાઈ એક મંચ પર જોવા મળ્યા 'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ સીએમ ફડણવીસે વળતો જવાબ આપ્યો Maharashtra: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. લગભગ દશકો બાદ...
Advertisement
- મહારાષ્ટ્રની રાજનીતિમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી
- ઠાકરે પરિવારના બે પિતરાઈ એક મંચ પર જોવા મળ્યા
- 'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ
- સીએમ ફડણવીસે વળતો જવાબ આપ્યો
Maharashtra: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. લગભગ દશકો બાદ ઠાકરે પરિવારના બે પિતરાઈ ભાઈઓ - રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે - એક જ સ્ટેજ પર દેખાયા. વર્લીના NSCI ડોમ ખાતે આયોજિત 'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ હતી. આ બંને નેતાઓએ ભાજપ અને સીએમ ફડણવીસ (Devendra Fadnavis)પર આકરા પ્રહાર કર્યા હતા. જેનો સીએમ ફડણવીસે વળતો જવાબ આપ્યો છે.

