Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra: શોક સભા હતી..વિજય રેલી નહી, ઉદ્ધવ-રાજ ઠાકરેની વિજય રેલી પર CM ફડણવીસનો પલટવાર

મહારાષ્ટ્રની રાજનીતિમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી ઠાકરે પરિવારના બે પિતરાઈ એક  મંચ પર જોવા મળ્યા  'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ સીએમ ફડણવીસે વળતો જવાબ આપ્યો  Maharashtra: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. લગભગ દશકો બાદ...
maharashtra  શોક સભા હતી  વિજય રેલી નહી  ઉદ્ધવ રાજ ઠાકરેની વિજય રેલી પર cm ફડણવીસનો પલટવાર
Advertisement
  • મહારાષ્ટ્રની રાજનીતિમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી
  • ઠાકરે પરિવારના બે પિતરાઈ એક  મંચ પર જોવા મળ્યા 
  • 'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ
  • સીએમ ફડણવીસે વળતો જવાબ આપ્યો 

Maharashtra: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. લગભગ દશકો બાદ ઠાકરે પરિવારના બે પિતરાઈ ભાઈઓ - રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે - એક જ સ્ટેજ પર દેખાયા. વર્લીના NSCI ડોમ ખાતે આયોજિત 'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ હતી. આ બંને નેતાઓએ ભાજપ અને સીએમ ફડણવીસ (Devendra Fadnavis)પર આકરા પ્રહાર કર્યા હતા. જેનો સીએમ ફડણવીસે વળતો જવાબ આપ્યો છે.

Tags :
Advertisement

.

×