Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પહેલા સગીરને ફાંસીની સજા આપી, હવે સુપ્રીમ કોર્ટે પોતાની ભૂલ સુધારી, 25 વર્ષ પછી મુક્ત થયો આરોપી

ઉત્તરાખંડના દેહરાદૂનમાં 30 વર્ષ પહેલા થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાની ભૂલ સુધારી. પહેલા સગીરને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને હવે 25 વર્ષ પછી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.
પહેલા સગીરને ફાંસીની સજા આપી  હવે સુપ્રીમ કોર્ટે પોતાની ભૂલ સુધારી  25 વર્ષ પછી મુક્ત થયો આરોપી
Advertisement
  • નીચલી કોર્ટે એક આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી
  • રાષ્ટ્રપતિએ 2012 માં તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી
  • ગુનો કર્યો તે સમયે આરોપી સગીર વયનો હતો

Dehradun Triple Murder Case Justice : એક જ પરિવારના ત્રણ સભ્યોની નિર્દયતાથી હત્યા કરવાની સજા મૃત્યુદંડ હોવી જોઈએ. નીચલી કોર્ટે એક આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી હતી. દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પહોંચી અને તેમણે મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી, પરંતુ 25 વર્ષની જેલની સજા ભોગવ્યા પછી, હવે ખુલાસો થયો છે કે ગુના સમયે ખૂની સગીર વયનો હતો, તે ફક્ત 14 વર્ષનો હતો. કિશોર ન્યાય અધિનિયમ મુજબ, તેને વધુમાં વધુ ત્રણ વર્ષની સજા થઈ શકતી હતી.

Tags :
Advertisement

.

×