Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hyderabad: ચારમિનાર નજીક એક ઇમારતમાં ભીષણ આગ લાગી, 17 લોકોના મોત

હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમીનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 8 લોકોના મોત થયાના અહેવાલ છે.
hyderabad  ચારમિનાર નજીક એક ઇમારતમાં ભીષણ આગ લાગી  17 લોકોના મોત
Advertisement
  • ચારમીનાર નજીક એક ઇમારતમાં ભીષણ આગ
  • ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાના અહેવાલ
  • CM રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

Gulzar House Fire: હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમીનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાના અહેવાલ છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

Tags :
Advertisement

.

×