Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India Pakistan Ceasefire: પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો,કહ્યું-વાતચીતમાં..!

યુદ્ધવિરામ અંગે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી યુદ્ધવિરામના ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો અમેરિકા સાથેની વાટાઘાટોમાં વેપારનો કોઈ ઉલ્લેખ નથી India Pakistan Ceasefire: મંગળવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (MEA Spokesperson Randhir...
india pakistan ceasefire  પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો કહ્યું વાતચીતમાં
Advertisement
  • યુદ્ધવિરામ અંગે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી
  • યુદ્ધવિરામના ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો
  • અમેરિકા સાથેની વાટાઘાટોમાં વેપારનો કોઈ ઉલ્લેખ નથી

India Pakistan Ceasefire: મંગળવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (MEA Spokesperson Randhir Jaisawal)જણાવ્યું હતું કે અમેરિકા સાથેની વાટાઘાટોમાં વેપાર(Trade)નો કોઈ ઉલ્લેખ નથી.ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના(USPresidentDonaldTrump) એ દાવાને સંપૂર્ણપણે ફગાવી (IndiaRejectsTrumpClaims)દીધો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા વેપાર બંધ કરવાની ધમકી આપ્યા બાદ ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ માટે સંમતિ આપી હતી. મંગળવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમેરિકા સાથેની વાટાઘાટોમાં વેપારનો કોઈ ઉલ્લેખ નથી.

Tags :
Advertisement

.

×