Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ડેલિગેશનમાં સામેલ થવા પર જયરામ રમેશે શશિ થરૂર સહિતના નેતાઓને આપ્યો સંદેશ, જાણો શું કહ્યું

સરકારે આ પ્રતિનિધિમંડળમાં 5 કોંગ્રેસના નેતાઓને સામેલ કર્યા છે. જોકે, પાર્ટી દ્વારા મોકલવામાં આવેલી યાદીમાંથી ફક્ત એક જ નામ પસંદ કરવામાં આવ્યું છે.
ડેલિગેશનમાં સામેલ થવા પર જયરામ રમેશે શશિ થરૂર સહિતના નેતાઓને આપ્યો સંદેશ  જાણો શું કહ્યું
Advertisement
  • જયરામ રમેશે શશિ થરૂર સહિતના નેતાઓને સંદેશ આપ્યો
  • કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલી યાદીમાંથી સરકારે એક જ નામ પસંદ કર્યું
  • સરકારના શરૂઆતથી જ ખરાબ ઇરાદા હતા- જયરામ

Jairam Ramesh On Congress Delegation List: આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને બેનકાબ કરવા માટે અલગ-અલગ દેશોમાં મોકલવામાં આવી રહેલા ડેલિગેશનને લઈને રાજનીતિ ચરમસીમા પર છે. કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલી યાદીમાંથી સરકારે એક જ નામ પસંદ કર્યું છે. આ અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, તેમણે પોતાના અંતરાત્માની વાત સાંભળવી જોઈએ.

Tags :
Advertisement

.

×