Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahakumbh 2025 : ત્રિવેણી સંગમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું અમૃત સ્નાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી છે.
mahakumbh 2025   ત્રિવેણી સંગમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું અમૃત સ્નાન
Advertisement
  1. CM Bhupendra Patel પ્રયાગરાજની મુલાકાતે
  2. CM ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું
  3. CM અરેલ ઘાટથી નૌકા માર્ગે ત્રિવેણી સંગમ ગયા હતા
  4. મુખ્યમંત્રીએ હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી

Mahakumbh 2025 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પ્રયાગરાજની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવી છે. આ પૂર્વે સવારે 9:30 કલાકે મુખ્યમંત્રી પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરમાં (Bade Hanumanji Temple) દર્શન અને પૂજા કરી હતી. મહાકુંભમાં ગુજરાત પેવેલિયનની મુલાકાત બાદ મુખ્યમંત્રી સાંજે ગાંધીનગર (Gandhinagar) પરત ફરશે.

Tags :
Advertisement

.

×