Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, અચાનક વિમાનના ટાયરમાંથી નીકળ્યા ધુમાડા

લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (અમૌસી) ખાતે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો અને તણખા નીકળવા લાગ્યા. આ વિમાન 242 હજ યાત્રીઓને લઈને જેદ્દાહથી લખનઉ આવ્યું હતું.
લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના  અચાનક વિમાનના ટાયરમાંથી નીકળ્યા ધુમાડા
Advertisement
  • લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના
  • વિમાનના ટાયરમાંથી નીકળ્યા ધુમાડા
  • 242 હજ યાત્રીને લઈને જતું હતું વિમાન
  • સાઉદી અરબિયા એરલાઈન્સનું વિમાન
  • જેદ્દાથી યુપીના લખનઉ આવ્યું હતું વિમાન
  • લેન્ડિંગ બાદ ટેક્સી-વે પર બની ઘટના
  • ફાયર સેફ્ટી ટીમે સ્થિતિ પર મેળવ્યો કાબૂ
  • વિમાનમાં ખામી દૂર કરવા માટે પ્રયાસ

Lucknow airport : લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (અમૌસી) ખાતે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો અને તણખા નીકળવા લાગ્યા. આ વિમાન 242 હજ યાત્રીઓને લઈને જેદ્દાહથી લખનઉ આવ્યું હતું. લેન્ડિંગ બાદ ટેક્સી-વે પર જતી વખતે આ ઘટના બની, જેના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે, ફાયર સેફ્ટી ટીમની ત્વરિત કાર્યવાહીથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો, અને તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા.

Tags :
Advertisement

.

×