Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Manipur Assam Rifles Attack : મણિપુરમાં સુરક્ષા દળો પર આતંકીઓનો મોટો હુમલો, બે જવાન શહીદ, સર્ચ ઓપરેશન તેજ

મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે સેનાના કાફલા પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ભયાનક ઘાત લગાવીને આઈઈડી વિસ્ફોટ કર્યો છે. અહેવાલ મુજબ, આ હુમલા અને ફાયરિંગમાં આસામ રાઇફલ્સના બે જાંબાઝ જવાન બલવંત સિંહ અને સીએમ સિંહ શહીદ થયા છે. સીએમ ખેમચંદે હુમલાની નિંદા કરી છે, જ્યારે જંગલોમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું મોટું ઓપરેશન શરૂ કરાયું છે.
manipur assam rifles attack   મણિપુરમાં સુરક્ષા દળો પર આતંકીઓનો મોટો હુમલો  બે જવાન શહીદ  સર્ચ ઓપરેશન તેજ
Advertisement

Manipur Assam Rifles Attack : મણિપુરના અશાંત સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોને નિશાન બનાવીને ફરી એકવાર મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. પૂર્વોત્તર ભારતના સત્તાવાર અહેવાલો મુજબ, ઉખરુલ જિલ્લામાં સોમવારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ આસામ રાઇફલ્સના કાફલા પર આઈઈડી વિસ્ફોટ અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં દેશના બે વીર જવાન શહીદ થયા છે.

Tags :
Advertisement

.

×