Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Noida ના કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ, લોકોએ ઇમારત પરથી છલાંગ લગાવી, 100 લોકોના રેસ્ક્યુ

આજરોજ નોઈડાના સેક્ટર 18માં કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ACમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
noida ના કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ  લોકોએ ઇમારત પરથી છલાંગ લગાવી  100 લોકોના રેસ્ક્યુ
Advertisement
  • કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ
  • ગ્રાઉન્ડ ફ્લોર પર લગાવેલા ACમાં બ્લાસ્ટ
  • ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
  • 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા

Fire in Noida: ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 18માં સ્થિત કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગ્યા પછી, આખી ઇમારતમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા. લોકો ચીસો પાડવા લાગ્યા. ઘટનાસ્થળે અંધાધૂંધીનો માહોલ હતો.

Tags :
Advertisement

.

×