Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દુનિયાભરમાં જઈને પાક.ની પોલ ખોલશે મોદી સરકાર,ભાજપની પસંદ શશિ થરુર!

કેન્દ્ર સરકારે પાકની કૂટનીતિમાં ઓલ પાર્ટી ડેલિગેશન બનાવી દુનિયાભરમાં જઈને પાક.ની ખોલશે પોલ મોદી સરકાર સાંસદોના પ્રતિનિધિમંડળ માટે શશિ થરુર પ્રથમ પસંગી India Pakistan Conflict:ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR)બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનને (pakistan)કૂટનીતિમાં ઘેરવા માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન બનાવા...
દુનિયાભરમાં જઈને પાક ની પોલ ખોલશે મોદી સરકાર ભાજપની પસંદ શશિ થરુર
Advertisement
  • કેન્દ્ર સરકારે પાકની કૂટનીતિમાં ઓલ પાર્ટી ડેલિગેશન બનાવી
  • દુનિયાભરમાં જઈને પાક.ની ખોલશે પોલ મોદી સરકાર
  • સાંસદોના પ્રતિનિધિમંડળ માટે શશિ થરુર પ્રથમ પસંગી

India Pakistan Conflict:ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR)બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનને (pakistan)કૂટનીતિમાં ઘેરવા માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન બનાવા જઈ રહી છે.આ ડેલિગેશન દુનિયાભરના દેશોમાં જઈને પહલગામ હુમલો અને ત્યાર બાદ પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદૂરને લઈને જૂઠાણાની પોલ ખોલશે.કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ ખરગે સાથે વાત કરી પાકિસ્તાન વિરુદ્ધ દુનિયાભરમાં મોકલનારા સાંસદોના પ્રતિનિધિમંડળ માટે નામ માગશે.એવા સમાચાર મળી રહ્યા છે કે વિદેશ જતાં સાંસદોના પ્રતિનિધિમંડળ માટે શશિ થરુરને રાખવાના પક્ષમાં કેન્દ્ર સરકાર છે.સરકાર તરફથી થરુરને મોકલવાની વાત થઈ છે. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, સભ્યોની પસંદગી કોંગ્રેસનો આંતરિક મામલો છે અને પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે.

Tags :
Advertisement

.

×