Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai : ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર, જાણો કેમ આવ્યા સાથે

Mumbai : મહારાષ્ટ્રના રાજકીય પટલ પર 5 જુલાઈ, 2025નો દિવસ ઐતિહાસિક બન્યો, જ્યારે બે દાયકાથી એકબીજાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે (Uddhav Thackeray and Raj Thackeray) પ્રથમ વખત એક મંચ પર સાથે જોવા મળ્યા. આ પ્રસંગ હતો મહારાષ્ટ્ર સરકારની ત્રિભાષા નીતિ (Maharashtra government's three-language policy) ના વિરોધમાં આયોજિત રેલી, જેને શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો.
mumbai   ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર  જાણો કેમ આવ્યા સાથે
Advertisement
  • ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર
  • મરાઠી માટે ઉદ્ધવ અને રાજ ઠાકરે એક થયાં
  • ત્રિભાષા નીતિ સામે મરાઠી વિજય દિવસ રેલી
  • MNS અને શિવસેના (યુબીટી)નું સંયુક્ત શક્તિ પ્રદર્શન
  • ભાજપે રેલીને ચૂંટણીલક્ષી કહીને ટીકા કરી

Mumbai : મહારાષ્ટ્રના રાજકીય પટલ પર 5 જુલાઈ, 2025નો દિવસ ઐતિહાસિક બન્યો, જ્યારે બે દાયકાથી એકબીજાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે (Uddhav Thackeray and Raj Thackeray) પ્રથમ વખત એક મંચ પર સાથે જોવા મળ્યા. આ પ્રસંગ હતો મહારાષ્ટ્ર સરકારની ત્રિભાષા નીતિ (Maharashtra government's three-language policy) ના વિરોધમાં આયોજિત રેલી, જેને શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો. આ રેલી બાદ રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ છે કે શું ઠાકરે ભાઈઓ ભવિષ્યમાં રાજકીય ગઠબંધન રચી શકે છે. જોકે, કોંગ્રેસના નેતાઓએ આ રેલીમાં હાજરી આપી ન હતી, જ્યારે ભાજપના નેતાઓએ આ ઘટનાને BMC ચૂંટણી માટેનું રાજકીય પગલું ગણાવી ટીકા કરી હતી.

Tags :
Advertisement

.

×