Murshidabad Violence: મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું
મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજીનું નિવેદન તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવવા અપીલ કરી ગેરમાર્ગે દોરનારાઓ પર ધ્યાન ન આપો : મમતા CM Mamata Banerjee : વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં હિંસક દેખાવો, પથ્થરમારાની ઘટના અને આગ...
Advertisement
- મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજીનું નિવેદન
- તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવવા અપીલ કરી
- ગેરમાર્ગે દોરનારાઓ પર ધ્યાન ન આપો : મમતા
CM Mamata Banerjee : વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં હિંસક દેખાવો, પથ્થરમારાની ઘટના અને આગ ચાંપવાની ઘટનાઓ બન્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ (Mamata Banerjee)મુર્શિયાબાદ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે લોકોને કોઈની ઉશ્કેરણીજનક વાતમાં ન આવવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. તેમણે રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળોના ઉદાહરણો આપીને ધાર્મિક સહિષ્ણુતા વિશે પણ વાત કરી છે.

