Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UP માં સાત વર્ષથી શિક્ષકોની ભરતી નથી થઈ, ઉમેદવારોમાં ગુસ્સો, પ્રયાગરાજમાં ધરણા પ્રદર્શન

ઉત્તર પ્રદેશમાં 1.93 લાખ શિક્ષકોની ભરતીની જાહેરાત કર્યા પછી યોગી સરકારે પીછેહઠ કરવાની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ઉમેદવારો હવે પ્રયાગરાજમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
up માં સાત વર્ષથી શિક્ષકોની ભરતી નથી થઈ  ઉમેદવારોમાં ગુસ્સો  પ્રયાગરાજમાં ધરણા પ્રદર્શન
Advertisement
  • UP સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કર્યા પછી પીછેહઠ કર કરી
  • શિક્ષક ઉમેદવારોએ ધરણા પ્રદર્શનનું એલાન કર્યું
  • શિક્ષણ સેવા પસંદગી આયોગની બહાર વિરોધ ચાલુ છે

UP Teacher Protest: યુપીના પ્રયાગરાજમાં શિક્ષણ સેવા પસંદગી આયોગના કાર્યાલય ખાતે શિક્ષક ઉમેદવારોએ ધરણાનું એલાન કર્યું છે. જેના માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઉમેદવારો પહોંચી રહ્યા છે. ઉમેદવારોનો આ વિરોધ સોશિયલ મીડિયા પરથી નવી પ્રાથમિક શિક્ષકની ભરતીની જાહેરાત હટાવવા અને ભરતી પ્રક્રિયામાં વિલંબ સામે છે. ઉમેદવારોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર શિક્ષક ભરતીની જાહેરાત બહાર પાડવી અને પછી તેને કાઢી નાખવી એ બેરોજગાર યુવાનો સાથે મજાક છે અને જ્યાં સુધી સરકાર શિક્ષક ભરતી પ્રક્રિયા શરૂ નહીં કરે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

Tags :
Advertisement

.

×