Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

શું શરદ પવાર ભાજપના નેતૃત્વવાળા NDAમાં પ્રવેશ કરશે? પિંપરી-ચિંચવડમાં પવાર પરિવારની એકતામાં મળ્યા સંકેત

અજીત પવારે મહાયુતિમાં ભાજપ સાથે સરકારમાં સામેલ થવાની સાથે એ પણ દ્રઢનિર્ધારીત રાખ્યું છે કે તેઓ કે તેમની પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સુરક્ષિત અંતરને જાળવી રાખે. આની પાછળ મરાઠા-મુસ્લિમ મત સમીકરણોની તેમના કાકા શરદ પવાર પાસેથી મળેલી વારસાગત રાજનીતિ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ત્યારે એ શક્યતા પણ નકારી શકાય નહીં કે અજીત પવાર કાકા પાસે પાછા પણ જઈ શકે છે.
શું શરદ પવાર ભાજપના નેતૃત્વવાળા ndaમાં પ્રવેશ કરશે  પિંપરી ચિંચવડમાં પવાર પરિવારની એકતામાં મળ્યા સંકેત
Advertisement

. પિંપરી-ચિંચવડ નગર નિગમની ચૂંટણીમાં કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવારનું રાજકીય ઐક્ય
.બંને એનસીપીના જૂથો એકસાથે આવ્યા બાદ શરદ પવારના એનડીએમાં પ્રવેશના સંકેતની ચર્ચા
.પુણે અને પિંપરી-ચિંચવડનો વિસ્તાર પવાર પરિવારનો રાજકીય ગઢ

Tags :
Advertisement

.

×