Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi in Jalandhar : જલંધરમાં PM મોદીએ કર્યા એવા ખુલાસા, જે બાદ પંજાબની રાજનીતિમાં વધી શકે છે ગરમાવો

PM Modi in Jalandhar : પંજાબના જલંધરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધતા AAP, કોંગ્રેસ અને અકાલી દળ પર આકરા પ્રહારો કર્યા. તેમણે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતો, યુવાનો અને વિકાસ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. સાથે જ ₹10 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને ડબલ એન્જિન સરકારની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
pm modi in jalandhar   જલંધરમાં pm મોદીએ કર્યા એવા ખુલાસા  જે બાદ પંજાબની રાજનીતિમાં વધી શકે છે ગરમાવો
Advertisement

PM Modi in Jalandhar : પંજાબના જલંધરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે યોજાયેલી વિશાળ જાહેરસભાને સંબોધિત કરતાં રાજ્યની આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ (Congress) અને શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થા (Law & Order) ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગઈ છે અને રાજ્ય સરકાર લોકો સાથે કરેલા અનેક વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે.

Tags :
Advertisement

.

×