Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ, જાણો શું કહ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 8 એપ્રિલ 2025ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય સામે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે, જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ માટે વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ  જાણો શું કહ્યું
Advertisement
  • સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ
  • બિલની ડેડલાઈન તથા પાવર મુદ્દે પૂછ્યા 14 સવાલો
  • 8 એપ્રિલે સુપ્રીમે બિલ પર નિર્ણય મુદ્દે આપ્યો હતો નિર્ણય
  • નિર્ણયને બંધારણના મૂલ્યો, વ્યવસ્થા વિરૂદ્ધ ગણાવ્યો
  • અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને પૂછ્યા 14 સવાલો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) એ 8 એપ્રિલ 2025ના સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ઐતિહાસિક નિર્ણય સામે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે, જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ (Governors and the President) માટે વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ નિર્ણયને બંધારણીય મૂલ્યો (constitutional values) અને પ્રણાલીઓની વિરુદ્ધ ગણાવ્યો અને તેને બંધારણની મર્યાદાઓનું અતિક્રમણ ગણાવ્યું. આ મામલે સ્પષ્ટતા મેળવવા માટે, રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ને 14 મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્નો મોકલીને અભિપ્રાય માંગ્યો છે, જેનો ઉપયોગ ભાગ્યે જ થાય છે.

Tags :
Advertisement

.

×