Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

POK પર S Jaishanka ના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા! UNમાં કહી આ વાત

એસ જયશંકરના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા કાશ્મીર પર કરવામાં આવેલી ટિપ્પણીથી પાકિસ્તાન નારાજ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે :એસ જયશંકર S Jaishankar : આપણાં વિદેશમંત્રી S.Jaishankar એ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની મરચાં...
pok પર s jaishanka ના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા  unમાં કહી આ વાત
Advertisement
  • એસ જયશંકરના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા
  • કાશ્મીર પર કરવામાં આવેલી ટિપ્પણીથી પાકિસ્તાન નારાજ
  • પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે :એસ જયશંકર

S Jaishankar : આપણાં વિદેશમંત્રી S.Jaishankar એ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની મરચાં લાગ્યા છે. વાસ્તવમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા કાશ્મીર (POK)પર કરવામાં આવેલી ટિપ્પણીથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાને આ નિવેદનને પાયાવિહોણું ગણાવીને યુએન પર આરોપ લગાવવાનું શરૂ કર્યું. વિગતો મુજબ બુધવારે થેમ્સ હાઉસ થિંક-ટેન્કના એક સત્રને સંબોધિત કરતી વખતે એસ જયશંકરે કહ્યું હતું કે,કાશ્મીર વિવાદનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરાયેલ કાશ્મીરનો ચોરાયેલો ભાગ પાછો મળશે.

Tags :
Advertisement

.

×