Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Safest Airlines In India : ભારતની સૌથી સલામત એરલાઇન કઈ? જાણો કઈ એરલાઇન પાસે કેટલા વિમાનો

12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171નું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ટેકઓફની 51 સેકન્ડમાં મેઘાણીનગરમાં ક્રેશ થયું, જેમાં 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત રમેશ વિશ્વાસ કુમાર બચ્યા. આ ભયંકર દુર્ઘટનાએ એર ઈન્ડિયાની સલામતી, બોઈંગની તકનીકી વિશ્વસનીયતા અને એરપોર્ટની આસપાસના રહેણાંક વિસ્તારોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. આ ઘટના ભારતની એરલાઈન્સના સલામતી રેકોર્ડ અને DGCAની માર્ગદર્શિકાની ચર્ચાને વેગ આપે છે.
safest airlines in india   ભારતની સૌથી સલામત એરલાઇન કઈ  જાણો કઈ એરલાઇન પાસે કેટલા વિમાનો
Advertisement
  • ભારતની સૌથી સલામત એરલાઇન કઈ?
  • કઈ એરલાઇન પાસે કેટલા વિમાનો છે?
  • સલામતીમાં કઇ એરલાઇન આગળ?
  • 2025માં ભારતની ટોચની સુરક્ષિત એરલાઇન્સ
  • એરલાઇન સુરક્ષા રેકોર્ડ પર એક નજર

Safest Airlines In India : ગુરુવાર 12 જૂન, 2025ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, બોઈંગ 787-8 ડ્રીમલાઈનર, ટેકઓફની 51 સેકન્ડની અંદર મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ. આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી ફક્ત એક મુસાફર, રમેશ વિશ્વાસ કુમાર, જીવતા બચ્યા છે. ભારતમાં તાજેતરના વર્ષોમાં આ સૌથી ભયંકર વિમાન દુર્ઘટના છે. આ ઘટનાએ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ની માર્ગદર્શિકા, એર ઈન્ડિયાની સલામતી વ્યવસ્થા, બોઈંગ 787ની તકનીકી વિશ્વસનીયતા અને રહેણાંક વિસ્તારોની નજીક આવેલા એરપોર્ટની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Tags :
Advertisement

.

×