Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'જેમના સિંદૂર છીનવાઈ ગયા, તેમનામાં બહાદુરીની ભાવના નથી...', BJP સાંસદની ટિપ્પણી પર હોબાળો

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો. આ હુમલામાં એવા ઘણા લોકો હતા જેમણે થોડા દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા. હવે આ સંવેદનશીલ મુદ્દા પર ભાજપના સાંસદે વાંધાજનક ટિપ્પણી કરી છે.
 જેમના સિંદૂર છીનવાઈ ગયા  તેમનામાં બહાદુરીની ભાવના નથી      bjp સાંસદની ટિપ્પણી પર હોબાળો
Advertisement
  • BJP સાંસદ રામચંદ્ર જાંગરાએ વાંધાજનક નિવેદન આપ્યું
  • રામચંદ્ર જાંગરાના આ નિવેદનથી નવો વિવાદ સર્જાયો
  • આ ખૂબ જ ઘૃણાસ્પદ ટિપ્પણી છે- દીપેન્દ્ર હુડ્ડા

BJP MP Controversy: તાજેતરના પહેલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં 'ઓપરેશન સિંદૂર'ને લઈને ઘણી એકતા જોવા મળી રહી છે, પરંતુ આ દરમિયાન કેટલાક રાજકારણીઓના નિવેદનો વિવાદનું કારણ બની રહ્યા છે. હરિયાણાના ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ એવું નિવેદન આપ્યું છે જેનાથી લોકો ચોંકી ઉઠ્યા છે. તેમણે કહ્યું કે આ હુમલામાં જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે તેમનામાં બહાદુરીની ભાવના નહોતી. તેમનું માનવું છે કે જો મહિલાઓએ આતંકવાદીઓ સામે લડત આપી હોત તો નુકસાન ઓછું થાત. આ ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તેને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અસંવેદનશીલ ગણાવવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×