Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પૂંચમાં પીડિત પરિવારોને કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah દ્વારા નિમણૂક પત્રો અપાયા

ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાને પૂંચમાં નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારોને આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. વાંચો વિગતવાર.
પૂંચમાં પીડિત પરિવારોને કેન્દ્રીય ગૃહ મંત્રી amit shah દ્વારા  નિમણૂક પત્રો અપાયા
Advertisement
  • અમિત શાહે પૂંચમાં પીડિત પરિવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા
  • આખા દેશની જનતા અને કેન્દ્ર સરકાર પૂંચની સાથે છે - Amit Shah
  • ભારત એકપણ આતંકવાદી ઘટનાને સહન કરશે નહીં - Amit Shah

Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેમણે પૂંચમાં ગોળીબારમાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારોને આજે નિમણૂક પત્રો એનાયત કર્યા છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સરકાર પીડિતોની સાથે છે. પૂંચ વિસ્તારમાં પાકિસ્તાને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું જેમાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. આ મૃતકોના પરિવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×