ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અકાલ તખ્તે સુખબીર સિંહ બાદલને કેમ આપી સજા?

શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા પછી, સુખબીર સિંહ બાદલને 16 દિવસ પછી એક મોટી ધાર્મિક સજા સંભળાવવામાં આવી છે. સોમવારે, સુખબીર સિંહ બાદલને તેમણે અકાલી સરકારના સમયમાં થયેલી કેટલીક ભૂલોનો સ્વીકાર કર્યો હતો.
06:42 PM Dec 02, 2024 IST | Hardik Shah
શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા પછી, સુખબીર સિંહ બાદલને 16 દિવસ પછી એક મોટી ધાર્મિક સજા સંભળાવવામાં આવી છે. સોમવારે, સુખબીર સિંહ બાદલને તેમણે અકાલી સરકારના સમયમાં થયેલી કેટલીક ભૂલોનો સ્વીકાર કર્યો હતો.
Sukhbir Singh Badal

Sukhbir Singh Badal : શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા પછી, સુખબીર સિંહ બાદલને 16 દિવસ પછી એક મોટી ધાર્મિક સજા સંભળાવવામાં આવી છે. સોમવારે, સુખબીર સિંહ બાદલને તેમણે અકાલી સરકારના સમયમાં થયેલી કેટલીક ભૂલોનો સ્વીકાર કર્યો હતો. આ ભૂલોની સ્વીકૃતિ બાદ, તેમના પર ધાર્મિક સજાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત બાદલને બાથરૂમ સાફ કરવાની સજા ફટકારવામાં આવી છે. શ્રી અકાલ તખ્ત સાહેબે બાદલ અને તેના સાથીઓને 1 કલાક બાથરૂમ સાફ કરવા અને 1 કલાક લંગરમાં જઈને વાસણો ધોવાની સજા આપી છે.

ધાર્મિક સજાની વિગતો

સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) પર જે ધાર્મિક સજા જારી કરવામાં આવી છે, તેમાં હાથમાં ભાલો લઈને ઘરોની બહાર સેવાદાર તરીકે સેવા આપવાની જવાબદારી છે. આ સેવા સવારે 9 થી 10 વાગ્યાની વચ્ચે એક કલાક સુધી કરવામાં આવશે. આ પછી, લંગરમાં પડેલા વાસણોને સાફ કરવાનું કાર્ય પણ સુખબીર સિંહને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તે દરરોજ કીર્તન સાંભળશે અને સુખમણી સાહેબનો પાઠ કરશે. તેમને ધાર્મિક સજા દરમિયાન, તે 3 ડિસેમ્બર, મંગળવારે બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે સંડાશ સાફ પણ કરશે. આ ઉપરાંત, સુખબીર સિંહને પોતાની આદત અને દાખલાની પ્રતીક તરીકે ટંખૈયા (ધાર્મિક રીતે અપરાધી જાહેર) ની તકતી પણ ગળામાં પહેરવી પડશે.

સુખબીર સિંહ બાદલે પોતાની ભૂલ સ્વીકારી

સુખબીર બાદલે અકાલ તખ્ત સાહિબના 5 સિંહ સાહેબોની સામે અકાલી સરકાર દરમિયાન થયેલી ભૂલો સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે, 'અમે ઘણી ભૂલો કરી છે. અમે ગુનેગારોને સજા આપવામાં નિષ્ફળ ગયા, બેહબલકાલા ગોળીબાર થયો. ચુકાદો સંભળાવતી વખતે અકાલ તખ્તના જથેદાર ગિયાની રઘુબીર સિંહે કહ્યું હતું કે અકાલી દળના વડા અને નાયબ મુખ્યમંત્રી રહીને સુખબીરે કેટલાક એવા નિર્ણયો લીધા હતા જેનાથી પંથકની છબીને નુકસાન થયું હતું.

સુખબીર સિંહ બાદલ પર કેટલાક ગંભીર આરોપો છે, જેમ કે :

આ તમામ મુદ્દાઓના કારણે સુખબીર સિંહ બાદલને પદથી રાજીનામું આપવું પડ્યું હતું, અને હવે તેમને ધાર્મિક સજા આપવામાં આવી છે.

આ પણ વાંચો:  પરિવારના સન્માનના નામે ક્રૂરતા! ભાઈએ બહેનની રસ્તા વચ્ચે કરી કરપીણ હત્યા

Tags :
Akal TakhtAkal Takth SahibAkali DalAkali government mistakesBadal's apologyBathroom cleaning punishmentDeras and Ram RahimGolden Temple AmritsarGujarat FirstGuru Nanak Dev jiGurumeet Ram RahimHardik ShahPrakash Singh BadalPublic apology in SikhismPunishments in SikhismPunjab NewsPunjab politicsReligious disciplineReligious punishmentServing at GurdwaraSikh communitySikh leadershipSikh religious punishmentSikhism and political accountabilitySukhbir Badal controversiesSukhbir Singh BadalSukhmani Sahib recitation
Next Article