Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gauri Ashram Shala Controversy: ખેરગામની ગૌરી આશ્રમ શાળા વિવાદોના વમળમાં: સંચાલક મંડળ અને આચાર્ય આમને-સામને

Gauri Ashram Shala Controversy: ખેરગામ (Khergam) ખાતે આવેલી ગૌરી આશ્રમ શાળા (Gauri Ashram Shala) માં આચાર્ય અને સંચાલક મંડળ વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે. આચાર્યએ ભોજન અને પાયાની સુવિધાઓના અભાવનો આક્ષેપ કર્યો છે, જ્યારે સંચાલકોએ આચાર્ય પર ચોરી અને ગેરરીતિના આક્ષેપો લગાવ્યા છે. આ મામલે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ (Nareshbhai Patel) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) સુધી રજૂઆતો કરવામાં આવી છે.
gauri ashram shala controversy  ખેરગામની ગૌરી આશ્રમ શાળા વિવાદોના વમળમાં  સંચાલક મંડળ અને આચાર્ય આમને સામને
Advertisement

Gauri Ashram Shala Controversy: નવસારી (Navsari): ખેરગામ તાલુકાની 40 વર્ષ જૂની ગૌરી આશ્રમ શાળા (Gauri Ashram Shala) હાલમાં વહીવટી અને આંતરિક વિવાદોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. શાળાના આચાર્ય, સંચાલક મંડળ અને સ્થાનિક નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોની ઝડી વરસી રહી છે, જેના કારણે અહીં અભ્યાસ કરતા 160 જેટલા આદિવાસી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.

Tags :
Advertisement

.

×