Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’, તેલંગાણાની કંપની બનાવશે જીવનરક્ષક રસી

Anti Snake Venom Gujarat: ગુજરાત સરકારના વન વિભાગ હેઠળની સંસ્થા જીએફઆરએફ (GFRF) દ્વારા ધરમપુર સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) ના માધ્યમથી રાજ્યના સ્થાનિક 4 ઝેરી સાપોનું લાયોફિલાઇઝ્ડ ઝેર તેલંગાણાની વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડ (Vins Bioproducts Limited) ને સોંપવામાં આવ્યું છે. આ ઝેરમાંથી ગુજરાતનું પોતાનું પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ (Region-Specific Anti-Snake Venom) તૈયાર થશે, જે સર્પદંશના દર્દીઓ માટે 'સંજીવની' સાબિત થશે.
ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’  તેલંગાણાની કંપની બનાવશે જીવનરક્ષક રસી
Advertisement

Anti Snake Venom Gujarat: ગુજરાત રાજ્યમાં સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુના આંકડાને નિયંત્રિત કરવા માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક ઐતિહાસિક પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા (Arjun Modhwadia) એ જાહેરાત કરી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ રાજ્ય પોતાનું પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ વિકસાવી રહ્યું છે. આ રસી ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાશે, જે ગ્રામીણ અને વન વિસ્તારોમાં સર્પદંશની સારવાર માટે 'સંજીવની' સમાન સાબિત થશે.

Tags :
Advertisement

.

×