Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari ના દરિયામાં મોટી દુર્ઘટના, 2.5 નોટિકલ માઈલ દૂર બોટ પલટતા 9 માછીમારો ફસાયા

Navsari Boat Accident:  નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયાકાંઠે એક ગંભીર દરિયાઈ અકસ્માત સર્જાયો છે. ઓંજલ માછીવાડ, ધોલાઈ બંદર અને કૃષ્ણપુર વિસ્તારની વચ્ચે દરિયામાં અંદાજે 2.5 નોટિકલ માઈલના અંતરે માછીમારોની એક બોટ પલટી ખાવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બોટ પર સવાર 9 જેટલા માછીમારો દરિયામાં ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
navsari ના દરિયામાં મોટી દુર્ઘટના  2 5 નોટિકલ માઈલ દૂર બોટ પલટતા 9 માછીમારો ફસાયા
Advertisement

Navsari Boat Accident:  નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયાકાંઠે એક ગંભીર દરિયાઈ અકસ્માત સર્જાયો છે. ઓંજલ માછીવાડ, ધોલાઈ બંદર અને કૃષ્ણપુર વિસ્તારની વચ્ચે દરિયામાં અંદાજે 2.5 નોટિકલ માઈલના અંતરે માછીમારોની એક બોટ પલટી ખાવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બોટ પર સવાર 9 જેટલા માછીમારો દરિયામાં ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Tags :
Advertisement

.

×