Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada News: MLA ડો. દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા સાંસદ મનસુખ વસાવા, જાણો શું છે સમગ્ર મામલો?

રાજપીપળામાં સુશાસન કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખનો પ્રોટોકોલ ન જળવાતા તેમણે ધરણા કર્યા છે. આ મામલે સાંસદ મનસુખભાઈ વસાવાએ ધારાસભ્યનું સમર્થન કરતા તેને આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે અને જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ કરી છે. ધારાસભ્યે છેલ્લા બે વર્ષથી જિલ્લા સંગઠન દ્વારા અપમાન થતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
narmada news  mla ડો  દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા સાંસદ મનસુખ વસાવા  જાણો શું છે સમગ્ર મામલો
Advertisement

Narmada News: રાજપીપળા (Rajpipla) ખાતે યોજાયેલા સુશાસન કાર્યક્રમ (Good Governance Program) દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સાથે થયેલા કથિત અપમાનના મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. આંબેડકર હોલ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સન્માન સમારોહમાં ધારાસભ્યનો પ્રોટોકોલ (Legislative Protocol) ન જળવાતા અને તેમનું સ્વાગત પણ કરવામાં ન આવતા તેઓ ભારે નારાજ થયા છે.

Tags :
Advertisement

.

×