Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chandipura Virus: પંચમહાલમાં હાહાકાર, જીવલેણ ચાંદીપુરા વાયરસે લીધો 2 માસૂમ બાળકોનો જીવ

Chandipura Virus: પંચમહાલના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયા છે. ચોમાસામાં સેન્ડફ્લાય માખી કરડવાથી ફેલાતા આ વાયરસને પગલે આરોગ્ય વિભાગે બંને ગામોમાં સર્વેલન્સ હાથ ધરી 260 માખીઓ શોધી છે અને તિરાડો પૂરવા સહિત દવાનો છંટકાવ શરૂ કર્યો છે.
chandipura virus  પંચમહાલમાં હાહાકાર  જીવલેણ ચાંદીપુરા વાયરસે લીધો 2 માસૂમ બાળકોનો જીવ
Advertisement

Chandipura Virus: પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) તાલુકામાં ચોમાસાની સીઝન (Monsoon Season) શરૂ થતાં જ અત્યંત ઘાતક ગણાતા ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) નો કહેર જોવા મળ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે ગોધરા તાલુકાના બે અલગ-અલગ ગામના બાળકોના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બાળકોના મોતના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક આરોગ્ય વિભાગ (Health Department) તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.

Tags :
Advertisement

.

×