Patan News: પાટણમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, 5 વર્ષીય માસૂમ બાળકનું મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું
Patan News: પાટણ જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં જીવલેણ ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) એ દસ્તક દીધી છે, જેના કારણે સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના એક 5 વર્ષીય માસૂમ બાળકનું સારવાર દરમિયાન અકાળે અવસાન થયું છે. આ ઘટના બાદ સમગ્ર આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
Advertisement
Patan News: પાટણ જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં જીવલેણ ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) એ દસ્તક દીધી છે, જેના કારણે સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના એક 5 વર્ષીય માસૂમ બાળકનું સારવાર દરમિયાન અકાળે અવસાન થયું છે. આ ઘટના બાદ સમગ્ર આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

