Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

માધવપુરનો નવો અવતાર: ₹43.72 કરોડના ખર્ચે કૃષ્ણ-રૂક્મિણી તીર્થધામનો કાયાકલ્પ, જાણો ખાસિયતો

Madhavpur Tourism Project: પોરબંદરના માધવપુર ખાતે શ્રી કૃષ્ણ-રૂક્મિણી યાત્રાધામના વિકાસ માટે ₹43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના કાર્યો શરૂ કરાયા છે. 2 વર્ષમાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટમાં ₹20.25 કરોડના ખર્ચે માધવરાયજી મંદિરનો જીર્ણોદ્ધાર, 200 મીટર લાંબો બીચ ડેવલપમેન્ટ, આઉટર પ્લાઝા, લેન્ડસ્કેપિંગ અને રસ્તા પહોળા કરવાની ભવ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે.
માધવપુરનો નવો અવતાર  ₹43 72 કરોડના ખર્ચે કૃષ્ણ રૂક્મિણી તીર્થધામનો કાયાકલ્પ  જાણો ખાસિયતો
Advertisement

Madhavpur Tourism Project: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime Minister Narendra Modi) ના પ્રખ્યાત ‘વિકાસ ભી, વિરાસત ભી’ (Vikas Bhi, Virasat Bhi) ના મંત્રને સાકાર કરતા ગુજરાતના ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે એક નવો સ્વર્ણિમ અધ્યાય શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ પોરબંદર (Porbandar) જિલ્લામાં આવેલા પ્રાગૈતિહાસિક અને આધ્યાત્મિક તીર્થસ્થળ માધવપુર (Madhavpur) ખાતે ‘શ્રી કૃષ્ણ-રૂક્મિણી યાત્રાધામ’ ને વૈશ્વિક ફલક પર ચમકાવવા માટે માસ્ટર પ્લાનિંગ મુજબ કામગીરી ચાલી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્મિણીના લગ્નની સાક્ષી પૂરતી આ પવિત્ર ભૂમિને ભવ્ય સ્વરૂપ આપવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બીજા તબક્કાના મહત્વાકાંક્ષી વિકાસકાર્યોને સત્તાવાર રીતે વેગ આપવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×