રાજકોટ જિલ્લા માં ભેળસેળયુક્ત ખાધ પદાર્થનો જથ્થાનું વેંચાણ કરવામાં અને બનાવવામાં કેટલાક વેપારીઓ સહેજ પણ અચકાતા નથી. મનપા દ્વારા પણ આ પહેલા ભેળસેળયુક્ત પનીરનો મોટી માત્રામાં પનીરનો જથ્થો પકડી પાડવામાં…
રાજકોટ
-
-
ગુજરાત
રાજકોટમાં પહેલવાનોના સમર્થનમાં આવ્યું NSUI, આ રીતે નોંધાવ્યો વિરોધ
by Hardik Shahby Hardik Shahપહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે રેસલિંગ WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ જંતર-મંતરથી ધરણા કરવાની શરૂઆત કરી. આ કુસ્તીબાજોના આંદોલનને ક્રિકેટરથી લઇને રાજનીતિક પાર્ટીઓએ…
-
રિપોર્ટર – વિશ્વાસ ભોજાની, ગોંડલ વોરા કોટડા માં મોડી રાત્રે ખનીજ ચોરીની અરજી કર્યાની અદાવત રાખી કાકા ભત્રીજા સહિત ચાર વ્યક્તિ પર ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ઘાયલ…
-
ગુજરાત
ગોંડલમાં ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરના આપઘાત બાદ સામે આવી હકીકત , 44 લાખની કરી હતી ઉચાપત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ ખાતે આવેલી મુથુટ ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરના આપઘાત બાદ તેણે કુલ 44 લાખની ઉચાપત કર્યાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાનું દેવુ થઇ જતા તેમણે પોતાની…
-
ગુજરાત
Rajkot : Bageshwar Baba લગ્ન ક્યારે કરશો? પં. Dhirendra Shastri એ આપ્યો આ જવાબ
by Viral Joshiby Viral Joshiબાબા બાગેશ્વરધામના પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરત અને અમદાવાદના દિવ્ય દરબાર બાદ આજથી તેમનો રાજકોટમાં દિવ્ય દરબાર થવાનો છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) BAPS સ્વામિનારાયણ મંદિરની…
-
ગુજરાત
રાજકોટમાં આજે Baba Bageshwar નો આજે દિવ્ય દરબાર, 1 લાખથી વધુ જનમેદની ઉમટશે
by Viral Joshiby Viral Joshiબાબા બાગેશ્વરધામના પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરત અને અમદાવાદના દિવ્ય દરબાર બાદ આજથી તેમનો રાજકોટમાં દિવ્ય દરબાર થવાનો છે. આ દિવ્ય દરબારમાં 1 લાખથી વધારે લોકો ઉમટશે…
-
બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રીનો રાજકોટમાં દિવ્ય દરબાર લાગવાનો છે. અમદાવાદમાં બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો જે હવે રાજકોટમાં યોજાશે. જણાવી દઇએ કે, રાજકોટમાં બાબાનો બે દિવસીય દિવ્ય દરબારનો કાર્યક્રમ છે. બાબા…
-
ગુજરાત
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામેના વિરોધ કાર્યક્રમો માટે વિજ્ઞાન જાથાને મંજૂરી ના મળી
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના વિરોધના ભાગ રુપે વિજ્ઞાન જાથા દ્વારા રેલી યોજવાની મંગાયેલી મંજૂરીને રાજકોટ પોલીસે નકારી કાઢી છે. સુલેહ શાંતિનો ભંગ થઇ શકે છે…
-
ગુજરાત
IPL ની સેમીફાઈનલ પહેલા કેબિનેટ મંત્રી કંટાળ્યા, કહ્યું- ટિકિટ માટે લોકોએ મને…
by Hardik Shahby Hardik ShahIPL હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ચુક્યું છે. આજે શુક્રવારના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે મેચ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ પહેલા જ ફાઈનલમાં પહોંચી ચુકી…
-
ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનના ભ્રષ્ટાચારના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલાસો કરીને કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા લગાવાયેલા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે હાલમાં કોંગ્રેસ પાસે…