Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gondal : પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી! પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત

દરમિયાન, વિનુ શિંગાળાની મૂર્તિ માટે ભૂમિપૂજન કાર્યક્રમ પણ યોજાશે, જેમાં તમામ સમાજને જોડાવવાનો પ્રયાસ કરાશે.
gondal   પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી  પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત
Advertisement
  1. ફરી એકવાર ગોંડલને લઈને ગરમાયું રાજકારણ! (Gondal)
  2. પાટીદાર હિતરક્ષક સમિતિ ગોંડલમાં કરશે મોટો કાર્યક્રમ
  3. 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી પર યોજાશે કાર્યક્રમ
  4. વિનુ શિંગાળાની મૂર્તિ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે
  5. ગોંડલ સામેની લડાઈમાં સૌ સાથે છીએઃ જિગીષા પટેલ

Gondal : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પાટીદાર હિતરક્ષક સમિતિએ (Patidar Hitrakshak Samiti) ફરી એકવાર બાંયો ચડાવી છે અને ગોંડલમાં પાટીદાર સમાજ (Patidaar Samaj) મોટો કાર્યક્રમ કરશે એવી જાહેરાત કરી છે. પાટીદાર અગ્રણી જિગીષા પટેલ (Jigisha Patel), હેમાંગ પટેલ અને રાજુ સખિયા સહિતનાં અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે માહિતી આપી છે.

Tags :
Advertisement

.

×