Rajkot સિવિલ હોસ્પિટલના જન ઔષધી કેન્દ્રને લાગ્યા તાળા
સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી કેન્દ્રને અચાનક તાળા લગ્યા ગુજરાત રેડક્રોષ સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવતું હતુ ફાર્મસી નવા નિયમને લઈ લાઇસન્સ ધારક લાઇસન્સ પરત લઈ લીધા હોવાની ચર્ચા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી કેન્દ્રને અચાનક તાળા લગ્યા...
Advertisement
- સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી કેન્દ્રને અચાનક તાળા લગ્યા
- ગુજરાત રેડક્રોષ સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવતું હતુ
- ફાર્મસી નવા નિયમને લઈ લાઇસન્સ ધારક લાઇસન્સ પરત લઈ લીધા હોવાની ચર્ચા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી કેન્દ્રને અચાનક તાળા લગ્યા છે. જેમાં ગુજરાત રેડક્રોષ સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવતું હતુ. ફાર્મસી નવા નિયમને લઈ લાઇસન્સ ધારક લાઇસન્સ પરત લઈ લીધા હોવાની ચર્ચા છે. બીજી બાજુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દવા લખી દેવામાં આવતી હોવાથી ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લેવા મજબૂર થયા છે. સિવિલ સતાધીશોને પણ નથી ખબર કે મેડિકલ સ્ટોર બંધ થવાનું કારણ શું ?
Advertisement


