Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amrut Bharat Station Scheme: રાજકોટને પીએમ મોદીની મોટી ભેટ,ભક્તિનગર રેલવે સ્ટેશનનું 17 જુલાઈએ ઉદ્ઘાટન

Amrut Bharat Station Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જુલાઈએ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. 'અમૃત ભારત યોજના' હેઠળ 2૬.80 કરોડના ખર્ચે આ સ્ટેશનનું આધુનિક નવીનીકરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને હવે સ્ટેશન પર એરપોર્ટ જેવી લિફ્ટ, વેઈટિંગ રૂમ અને વિશાળ પાર્કિંગ સહિતની વૈશ્વિક સુવિધાઓ મળશે.
amrut bharat station scheme  રાજકોટને પીએમ મોદીની મોટી ભેટ ભક્તિનગર રેલવે સ્ટેશનનું 17 જુલાઈએ ઉદ્ઘાટન
Advertisement

Amrut Bharat Station Scheme: રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના મધ્યમાં આવેલા ઐતિહાસિક ભક્તિનગર રેલવે સ્ટેશન (Bhaktinagar Railway Station) નું કાયાકલ્પ થઈ ચૂક્યું છે. આગામી 17 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ નવનિર્મિત સ્ટેશનનું વર્ચ્યુઅલ માધ્યમથી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. અંદાજે 26.80 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે આ સ્ટેશનને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જેનો દેખાવ એરપોર્ટ જેવો ભવ્ય લાગે છે.

Tags :
Advertisement

.

×