Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ, એક મહિલાનું મોત, શું છે કારણ?

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં સ્મિતાબેન ખખરનું મોત થયું છે, જ્યારે દિલીપભાઈ ખખર સહિત બે સભ્યો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવાર વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયો હોવાની પ્રાથમિક આશંકા વચ્ચે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
rajkot માં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ  એક મહિલાનું મોત  શું છે કારણ
Advertisement

Rajkot: રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પરિવારની એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય બે સભ્યોને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×