Rajkot: શહેરમાં હવાનું પ્રદુષણ (AQI) 340 પર પહોંચ્યુ, કારણ છે ચોંકાવનારું
Rajkot: રાજકોટમાં હવાનું પ્રદુષણ (AQI) 340 પર પહોંચ્યુ છે. જેમાં બેફામ ગતિએ થતુ બાંધકામ અને ખુલ્લી જમીમ પર ઉડતી ડસ્ટ કારણભૂત છે. ભારતમાં પ્રતિ એક લાખની વસ્તીએ WHOના માપદંડ પ્રમાણે જેટલા વૃક્ષો હોવા જોઈએ તેટલા નથી. રાજકોટ શહેરમાં પણ વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેના કારણે શદ્ધ હવાને બદલે અશુદ્ધ હવાનુ પ્રમાણ વધારે છે. સ્થિતિને બદલવા માટે હવે તંત્ર જાગ્યુ છે.
Advertisement
- Rajkot: બેફામ ગતિએ થતુ બાંધકામ અને ખુલ્લી જમીમ પર ઉડતી ડસ્ટ કારણભૂત
- રાજકોટ શહેરમાં પણ વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે
- જેના કારણે શદ્ધ હવાને બદલે અશુદ્ધ હવાનુ પ્રમાણ વધારે
Rajkot: રાજકોટમાં હવાનું પ્રદુષણ (AQI) 340 પર પહોંચ્યુ છે. જેમાં બેફામ ગતિએ થતુ બાંધકામ અને ખુલ્લી જમીમ પર ઉડતી ડસ્ટ કારણભૂત છે. ભારતમાં પ્રતિ એક લાખની વસ્તીએ WHOના માપદંડ પ્રમાણે જેટલા વૃક્ષો હોવા જોઈએ તેટલા નથી. રાજકોટ શહેરમાં પણ વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેના કારણે શદ્ધ હવાને બદલે અશુદ્ધ હવાનુ પ્રમાણ વધારે છે. સ્થિતિને બદલવા માટે હવે તંત્ર જાગ્યુ છે.

