Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાજકોટના બામણબોરમાં કેમિકલ માફિયા બેફામ: ઝેરી પાણીથી પશુઓના મોત!

Rajkot Chemical Pollution: રાજકોટના બામણબોરમાં કેમિકલ ફેક્ટરીઓના પ્રદૂષિત પાણીથી ખેતી, પશુઓ અને જનઆરોગ્યને મોટું નુકસાન થતાં ગ્રામજનો રોષે ભરાયા છે. રજૂઆત કરનાર પશુપાલક પર ખોટો કેસ કરાતાં ગ્રામ પંચાયતે સભા બોલાવી કલેક્ટર અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કેમિકલ કંપનીઓ કાયમી બંધ નહીં કરાય તો હાઇવે ચક્કાજામ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
રાજકોટના બામણબોરમાં કેમિકલ માફિયા બેફામ  ઝેરી પાણીથી પશુઓના મોત
Advertisement

Rajkot Chemical Pollution: રાજકોટ જિલ્લાના ચોટીલા હાઇવે નજીક આવેલા બામણબોર (Bamanbor) વિસ્તારમાં કેમિકલ માફિયાઓની તાનાશાહી અને બેફામ પ્રવૃત્તિ સામે સ્થાનિક ગ્રામજનોમાં ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે. કેમિકલ ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી અને પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિક નદી, જમીન અને ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ ગંભીર પ્રદૂષણની સમસ્યા સામે રજૂઆત કરવા ગયેલા પશુપાલક સામે ઊલટાના ખોટા આરોપો મૂકી પોલીસ કેસ કરવાની ધમકી આપાતાં સમગ્ર મામલો ભારે ગરમાયો છે.

Tags :
Advertisement

.

×