Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

લાજવાને બદલે ગાજ્યા રાજકોટ મેયર, દૂષિત પાણી અંગે પ્રશ્ન પૂછ્યો તો કહ્યું- સવાલ પૂછવાથી શું થશે?

રાજકોટ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા એક અત્યંત ગંભીર પ્રશ્ને ભારે હોબાળો મચાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વડા દ્વારા જ પાણી વિતરણ વ્યવસ્થાની ખામીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે આ અંગે Gujarat First News દ્વારા તીખા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે અધિકારીઓ તથા પદાધિકારીઓની પ્રતિક્રિયાએ નવો વિવાદ છેડ્યો છે
લાજવાને બદલે ગાજ્યા રાજકોટ મેયર  દૂષિત પાણી અંગે પ્રશ્ન પૂછ્યો તો કહ્યું  સવાલ પૂછવાથી શું થશે
Advertisement

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી લઈને સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ (Rajkot) સુધી નાગરિકોની પાયાની સુવિધાઓને લઈને અવારનવાર વિવાદો સર્જાતા હોય છે. તાજેતરમાં રાજકોટ શહેરમાં દૂષિત પાણીના વિતરણ (Contaminated Water Supply) અંગે ખુદ મેયર દ્વારા કરવામાં આવેલી કબૂલાતના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શહેરીજનોને શુદ્ધ પાણી મળતું હોવાના દાવાઓ વચ્ચે મેયરે પોતે જ અમુક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાનો મોટો સ્વીકાર કર્યો છે.

Tags :
Advertisement

.

×