Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચના વિવાદમાં મેયર નેહલ શુક્લાનું બદલાતું વલણ, ભ્રષ્ટાચાર છાવરવાનો ખેલ?

Rajkot Jangleshwar demolition bill controversy: રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનમાં લાખો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારનો મામલો વધુ ગરમાયો છે. આ મામલે મનપાના મેયર નેહલ શુક્લા અને મ્યુનિસિપલ કમિશનરની બેવડી નીતિ સામે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
rajkot news  જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચના વિવાદમાં મેયર નેહલ શુક્લાનું બદલાતું વલણ  ભ્રષ્ટાચાર છાવરવાનો ખેલ
Advertisement

Rajkot Jangleshwar demolition bill controversy:  રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનમાં લાખો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારનો મામલો વધુ ગરમાયો છે. આ મામલે મનપાના મેયર નેહલ શુક્લા અને મ્યુનિસિપલ કમિશનરની બેવડી નીતિ સામે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રના ઉચ્ચ અધિકારીઓના નિવેદનોમાં રહેલી વિસંગતતા તેમની કાર્યક્ષમતા અને પ્રામાણિકતા પર અનેક સવાલો ઉભા કરે છે.

Tags :
Advertisement

.

×