Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: જેતપુરમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર

રાજકોટના જેતપુર નજીક મંડલીકપુર ગામ પાસે પોરબંદરના 30 વર્ષીય સ્વીટ વેપારી પ્રતીક દાસાણીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. યુવાન રાણાવાવનો રહેવાસી હતો અને ત્યાં વ્યવસાય કરતો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેતપુર તાલુકા પોલીસ હાલ આ આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ કરી રહી છે, જેને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
rajkot news  જેતપુરમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર
Advertisement

Rajkot News: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) પંથકમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મંડલીકપુર ગામ નજીક આવેલા એક્વાટીક વોટરપાર્ક (Aquatic Water Park) પાસે એક યુવાને ગંભીર પગલું ભરીને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી (Panic) ફેલાઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×