Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: કૌભાંડીઓ પ્રત્યે મેયરનો પ્રેમ કેમ? કૌભાંડ છુપાવવા એક પછી એક જૂઠાણાં સામે આવ્યા

Rajkot Jungleshwar Demolition Scam: રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને તેના સત્તાધીશો ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયા છે. જંગલેશ્વર ડિમોલિશન મામલે મનપાના સત્તાધીશો દ્વારા જનતાને માત્ર પોકળ વાયદાઓ આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગઈકાલે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ દ્વારા શહેરમાં દૂષિત પાણીના વિતરણ અંગે કરવામાં આવેલા નિવેદનો અને અગાઉના જંગલેશ્વર કૌભાંડના કાળા ડિબાંગ સત્યોએ મનપાના વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે.
rajkot news  કૌભાંડીઓ પ્રત્યે મેયરનો પ્રેમ કેમ  કૌભાંડ છુપાવવા એક પછી એક જૂઠાણાં સામે આવ્યા
Advertisement

Rajkot Jungleshwar Demolition Scam: રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને તેના સત્તાધીશો ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયા છે. જંગલેશ્વર ડિમોલિશન મામલે મનપાના સત્તાધીશો દ્વારા જનતાને માત્ર પોકળ વાયદાઓ આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગઈકાલે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ દ્વારા શહેરમાં દૂષિત પાણીના વિતરણ અંગે કરવામાં આવેલા નિવેદનો અને અગાઉના જંગલેશ્વર કૌભાંડના કાળા ડિબાંગ સત્યોએ મનપાના વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. શું મનપાના મેયર પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે અને કૌભાંડ દબાવવા માટે ખુલ્લેઆમ જૂઠ્ઠાણા ફેલાવી રહ્યા છે? તેવા સવાલો હવે શહેરમાં ચર્ચાના એરણે ચડ્યા છે.

Tags :
Advertisement

.

×