Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: નરેશ પટેલના ‘આરામ’ના નિવેદન બાદ DYCM હર્ષભાઈ સંઘવી સાથેની પ્રથમ મુલાકાત, શું નવાજૂનીના સંકેત?

Rajkot News: રાજકોટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આજે એક મોટી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલ દ્વારા વર્ષ 2027 માં રાજકીય સક્રિયતા અને સામાજિક જવાબદારીઓમાંથી 'આરામ' લેવાના નિવેદન બાદ આ પ્રથમ મુલાકાત હોવાથી રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
rajkot news  નરેશ પટેલના ‘આરામ’ના નિવેદન બાદ dycm હર્ષભાઈ સંઘવી સાથેની પ્રથમ મુલાકાત  શું નવાજૂનીના સંકેત
Advertisement

Rajkot News: રાજકોટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આજે એક મોટી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલ દ્વારા વર્ષ 2027 માં રાજકીય સક્રિયતા અને સામાજિક જવાબદારીઓમાંથી 'આરામ' લેવાના નિવેદન બાદ આ પ્રથમ મુલાકાત હોવાથી રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

Tags :
Advertisement

.

×