Rajkot News: ભૂવાના ચક્કરમાં કેન્સરની સારવાર બંધ કરી, પતિના મૃત્યુ બાદ સાસુ-નણંદે કરાવ્યું પત્નીનું મુંડન
Rajkot News: એક તરફ દેશ 21 મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજકોટમાંથી અંધશ્રદ્ધાનો એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાગાણી પરિવારમાં પતિના અવસાન બાદ પત્નીને સાસુ અને નણંદ દ્વારા ફરજિયાત મુંડન કરાવવા મજબૂર કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.
Advertisement
Rajkot News: એક તરફ દેશ 21 મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજકોટમાંથી અંધશ્રદ્ધાનો એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાગાણી પરિવારમાં પતિના અવસાન બાદ પત્નીને સાસુ અને નણંદ દ્વારા ફરજિયાત મુંડન કરાવવા મજબૂર કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.

